શનિદેવના આ 5 પ્રસિદ્ધ મંદિરોના કરો દર્શન, દૂર થઇ જશે જીવનના કષ્ટ, પૂરી થશે ઇચ્છાઓ

આજે એટલે કે 6 જૂને દેશભરમાં શનિ જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર શનિદેવ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે અવતર્યા હતા. શનિદેવને પ્રસન્ન કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અવસર પર તમે શનિદેવના પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકો છો. 1. શનિ શિંગણાપુર શનિદેવનું સૌથી પ્રસિદ્ધ મંદિર, શનિ શિંગણાપુર મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલું છે. … Read more

બની રહ્યો છે અદભુત યોગ: ઘરમાં લાવો ફક્ત આ વસ્તુ, અને બદલાઈ જશે તમારી કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ

પુષ્ય નક્ષત્ર પર બની રહ્યો છે અદભુત યોગ ઘરમાં લાવો આ વસ્તુ, રવિ પુષ્પ નક્ષત્ર પર બદલાઈ જશે તમારી કિસ્મત. રવિ પુષ્પ નક્ષત્ર સ્નાનદાન સાથે સાથે મા લક્ષ્મીજીની પૂજા નો વિશેષ મહત્વ છે સાથે સાથે આ વસ્તુને ખરીદી કરવાનો પણ વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં કોઈપણ માંગલિક કાર્ય કે શુભ કાર્ય કે સોળ સંસ્કાર કરવા … Read more

જન્માષ્ટમી પર આ વખતે અનોખો ખગોળીય સંયોગ, દ્વાપર યુગ સમાન અદ્ભુત યોગ, મનોકામના થશે સફળ

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આ તહેવારને ઉજવવામાં આવે છે. આ દિવસને ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2024ની જન્માષ્ટમી ઘણી રીતે ખાસ રહેવાની છે. તેની પાછળનું સૌથી મોટું કારણ તેનું ટાઇમિંગ છે. આ જન્માષ્ટમીમાં દ્વાપર કાળમાં શ્રી કૃષ્ણના જન્મ સમયે જે … Read more

ઘરના મંદિરમાં રાખો માં લક્ષ્મીની પસંદની આ 6 વસ્તુઓ, પૈસાથી ભરાઇ જશે ઘર !

માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીને કેટલીક ખાસ વસ્તુઓ ખૂબ જ પ્રિય હોય છે. આ વસ્તુઓને ઘરના મંદિરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ બને છે. ચાલો જાણીએ તે ખાસ વસ્તુઓ વિશે જે દેવી લક્ષ્મીને ખૂબ જ પસંદ હોય છે. શ્રીયંત્ર શુક્રવારે મંદિરમાં લાલ કપડું પાથરીને ઉત્તર-પૂર્વ ખૂણામાં શ્રીયંત્ર સ્થાપિત કરો. શ્રીયંત્રને માતા લક્ષ્મી … Read more

શું તમે પણ કરો છો માં દુર્ગાની આરાધનામાં આ ભૂલો ? જાણો નવરાત્રિ વ્રતના મહત્વપૂર્ણ નિયમો

નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે, અને ઘણા લોકો નવ દિવસ સુધી વ્રત રાખવાની તૈયારી કરી રહ્યા છે. આ નવ દિવસનો મહોત્સવ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માતાના ભક્તો તેમની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે કઠોર વ્રત રાખે છે. જો કે, ઘણા લોકો વ્રતના યોગ્ય નિયમોથી અજાણ હોય છે. આવો, આપણે નવરાત્રિ … Read more

મનોકામના પુરી કરવા માટે રોજ કરો તુલસી ચાલીસાના પાઠ, મા લક્ષ્મીની પણ રહેશે સદા કૃપા

Tulsi Chalisa Lyrics: તુલસી માતાની ચાલીસાનો પાઠ સતત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે સાથે ધન ધાન્યની ક્યારેય કમી રહેતી નથી. સાથે જ દરેક ભૌતિ સુખોની પ્રાપ્તિ થાય છે. Tulsi Chalisa In Gujarati: હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. તુલસી માતાની લગભગ દરેક ઘરમાં પૂજા થાય છે. તુલસી માતાની ચાલીસાનો પાઠ સતત કરવાથી ઘરમાં સુખ … Read more

મિથુન રાશિના જાતકોને નાણાકીય રોકાણની બાબતો માટે પણ યોજના બનશે, વાંચો આજનું રાશિફળ

Today’s Rashifal in Gujarati: આજના મંગળવારના દિવસે મિથુન રાશિના જાતકો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી ઘર અને વ્યવસાયની તમામ જવાબદારીઓ તમારી પાસે રહેશે. આજના દિવસની તિથિની વાત કરીએ તો આજે આસો સુદ તેરસ છે. મિથુન રાશિના જાતકો નાણાકીય રોકાણની બાબતો માટે પણ યોજના બનશે. ધંધાના સ્થળના આંતરિક ભાગ અથવા દેખરેખમાં નાનો ફેરફાર કરો. વાંચો આજનું રાશિફળ. … Read more

મહર્ષિ વાલ્મીકિ જયંતિ કેમ આટલી ખાસ મનાય છે, જાણો ઇતિહાસ અને મહત્વ

Valmiki Jayanti 2024 : વાલ્મીકિ મહર્ષિને રામાયણના રચયિતા તરીકે ઓળખવામાં આવે છે. વાલ્મીકિ જયંતિ દર વર્ષે આસો મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 17 ઓક્ટોબરને ગુરુવારના રોજ વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવશે વાલ્મીકિ જયંતિ મહર્ષિ વાલ્મીકિના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાલ્મીકિ મહર્ષિને રામાયણના રચયિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 17 … Read more

Weekly horoscope, સાપ્તાહિક રાશિફળ : કન્યા રાશિના જાતકોને આ અઠવાડિયે ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે

Weekly horoscope, સાપ્તાહિક રાશિફળ : આજથી શરૂ થતું અઠવાડિયું તમામ રાશના જાતકો માટે કેવું રહેશે. કોને ધંધા રોજગારમાં ફાયદો થશે, તો કોને સપ્તાહ દરમિયાન સાચવવું પડશે. અહીં તમામ રાશિના જાતકો અહીં વાંચો સાપ્તાહિક રાશિફળ. Weekly horoscope, 14 to 20 october 2024, સાપ્તાહિક રાશિફળ : આજના દિવસથી શરુ થતાં સપ્તાહ તમામ 12 રાશિના જાતકો માટે કેવું રહેશે. … Read more

શનિ માર્ગી 2024: આ રાશિના જાતકોને મળશે સૌથી વધુ રાહત, શાંતિની સાથે ધનની પ્રાપ્તિ

ન્યાયાધીશ અને કર્માધિપતિ શનિ આ સમયે કુંભ રાશિમાં વક્રી છે. શનિ ગ્રહ 15 નવેમ્બરે માર્ગી થવા જઈ રહ્યો છે. શનિનું માર્ગી થવું ઘણા લોકો માટે રાહતરૂપ હશે, પરંતુ જે રાશિઓ પર ઢૈયા અને સાઢેસાતી ચાલી રહી છે, તે જાતકોને મોટી રાહત મળવાની છે. આવો જ્યોતિષાચાર્ય પંડિત શશિશેખર ત્રિપાઠી પાસેથી જાણીએ કે શનિની સીધી ચાલથી કર્ક, … Read more